શુધ્ધબુધ્ધિથી લીધેલા પગલા સામે રક્ષણ
કાયદા નીચે અથવા અન્વયે બનાવેલા કોઇપણ નિયમ હેઠળ શુધ્ધબુધ્ધિથી કરેલા અથવા કરવાના ઇરાદાથી કોઇપણ બાબતો અંગે કોઇપણ વ્યકિત વિરૂધ્ધ કોઇપણ દાવો કાયૅવાહી અથવા અન્ય કાનુની કાયૅવાહી થશે નહી.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy